ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વ/વિસ્મૃત

Revision as of 03:56, 13 August 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
વિસ્મૃત

કિશોર જાદવ

વિસ્મૃત (કિશોર જાદવ; ‘પ્રાગૈતિહાસિક અને શોકસભા’, ૧૯૬૯) નંદીના મૃત્યુ પછી પણ વિનાયક, નંદીથી થયેલા વિયોગને સ્વીકારતો નથી અને નંદી સાથેની કેટલીક ક્ષણો એની સ્મૃતિમાં તરી રહે છે. અહીં વિશેષ રીતે સ્મૃતિમાં જળવાયેલું પ્રેમનું સંવેદન અરૂઢ વાર્તાશૈલીમાં નિરૂપાયેલું છે.
ચં.