ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૨/પ્રારંભિક

Revision as of 02:43, 23 September 2025 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} <poem><center> <big><big><big>'''ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૨'''</big></big></big> મુંબઈ યુનિવર્સિટીમાં પીએચ.ડી.ની ઉપાધિ અર્થે પ્રસ્તુત કરેલા મહાનિબંધ ‘અર્વાચીન ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા :...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા - ભાગ ૨



મુંબઈ યુનિવર્સિટીમાં પીએચ.ડી.ની ઉપાધિ અર્થે પ્રસ્તુત કરેલા મહાનિબંધ ‘અર્વાચીન ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા : નર્મદ, નવલરામ, રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ દિવેટિયા અને મણિલાલ દ્વિવેદીનાં વિવેચનાત્મક લખાણોના વિશેષ સંદર્ભે તેનું સમીક્ષાત્મક અધ્યયન’નો બીજો ભાગ




પ્રમોદકુમાર પટેલ


ગૂર્જર ગ્રંથ૨ત્ન કાર્યાલય

GUJARATIMAN KAVYATAદ્ધAVICHARNA - VOL. 2
(Part of the thesis – ’Theories of poetry in Modern Gujarati Literature with special reference to the critical writing of Narmad, Navalram, Ramanbhai Nilkanth, Narsinhrao Divetia and Manilal Dwivedi’ submitted to Bombay University in the year ૧૯૬૯ for the degree of Ph.D.) Written by Pramodakumar Patel. Published by Gurjar Grantharatna Karyalaya, Gandhi Road, Ahmedabad-380 001. First Ed. 1999


© પ્રમોદકુમાર પટેલ

પ્રથમ આવૃત્તિ, ૧૯૯૫
પ્રત ૫૦૦
મૂલ્ય રૂા. ૪૪-૦૦
પ્રકાશક :
પ્રમોદકુમાર પટેલ
બી/૨૬, અક્ષરધામ સોસાયટી
પ્રોડક્ટિવીટી રોડ, અકોટા ગાર્ડન નજીક,
વડોદરા ૩૯૦૦૨૦

મુદ્રક :
નિર્મળાબહેન ઠાકોરલાલ શાહ
શારદા મુદ્રણાલય, જુમ્મા મસ્જિદ સામે,
ગાંધી રોડ, અમદાવાદ ૩૮૦૦૦૧

મુખ્ય વિક્રેતા :
પાર્શ્વ પ્રકાશન
નિશાપોળ, ઝવેરીવાડ, રિલીફ રોડ,
અમદાવાદ ૩૮૦૦૦૧

ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત રાજ્ય,
ગાંધીનગરની આર્થિક સહાયથી પ્રકાશિત


પૂજ્ય સારસ્વતો
સ્વ. શ્રી રામનારાયણ પાઠક
અને
સ્વ. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીને
આદરપૂર્વક
અર્પણ

લેખકનું વિવેચનસાહિત્ય
વિભાવના (૧૯૭૭)
શબ્દલોક (૧૯૭૮)
રસસિદ્ધાંત – એક પરિચય (૧૯૮૦)
સંકેતવિસ્તાર (૧૯૮૦)
કથાવિવેચન પ્રતિ (૧૯૮૨)
પન્નાલાલ પટેલ (૧૯૮૪)
અનુભાવન (૧૯૮૪)
ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (૧૯૮૫)
વિવેચનની ભૂમિકા (૧૯૯૦)
પ્રતીતિ (૧૯૯૧)
ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદ (૧૯૯૩)
ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચારણા-૧ (૧૯૯૫)

અન્ય પ્રકાશનો :
પરિશેષ : યશવંત ત્રિવેદીની કવિતાનું સંપાદન (૧૯૭૮)
ગદ્યસંચય-૧ ગુજરાતી સાહિત્ય પરિષદ અર્થે સંપાદન (અન્ય સાથે) (૧૯૮૨)
શેષવિશેષ : ૮૫ની કવિતાનું સંપાદન (અન્ય સાથે) (૧૯૮૫)
પન્નાલાલ પટેલ : પરિચય પુસ્તિકા (૧૯૮૭)
પન્નાલાલનું વાર્તાવિશ્વ – પુસ્તિકા (૧૯૯૦)
જયશંકર પ્રસાદ : સાહિત્ય અકાદમી ન્યૂ દિલ્હી માટે અંગ્રેજી ગ્રંથનો અનુવાદ (૧૯૯૦)

પ્રકાશ્ય-
૧. કથાવિચાર