ઇવાન દિનીશવીચના જીવનનો એક દિવસ/પ્રારંભિક

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અર્પણ

હંસિકા અને અવિનાશ મહેતાને,
જે કહેતા
‘પ્રયત્ન તો કરવો જ’
અને
અંજની અને ડૉ. સિતાંશુ યશશ્ચંદ્રને
જેમના સ્નેહભર્યા, સચોટ માર્ગદર્શનને લીધે જ મારો આ
પ્રયત્ન સફળ થયો.