ઉત્તમચંદ ઉમેદચંદ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

ઉત્તમચંદ ઉમેદચંદ: રાવસાહેબ રઘુનાથરાવજીને અંજલિરૂપે લખાયેલી પદ્યકૃતિ ‘દિલગીરીનો દેખાવ’ (ચમનલાલ નરસિંહદાસ સાથે, ૧૮૭૫), મુખ્યત્વે પ્રણય તેમ જ ક્વચિત્ ધર્મને નિમિત્ત બનાવી મોટે ભાગે ગરબાના રૂપમાં રચેલાં પદ્યો ‘ગુલચમન ગાયન’ (ચમનલાલ નરસિંહદાસ સાથે, બી.આ. ૧૮૭૫) તથા અન્ય પદ્યકૃતિ ‘ભગવતી કાવ્ય-૧' (૧૮૮૭)ના કર્તા.