કવિ રુદ્રતીર્થ (પરમહંસ)

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

કવિ રુદ્રતીર્થ (પરમહંસ) : જીવનને ઉન્નતિને માર્ગે વાળવાના આશયથી લખાયેલા ૧૧ બોધપ્રધાન લેખોનું પુસ્તક ‘ઊઘડતાં જીવનનાં બારણાં’(૧૯૭૩), ‘જીવન-દર્શન’, ‘શાંતિની શોધ’ તેમ જ સંપાદનો ‘વિનયપત્રિકાઃ ૨’ અને ‘સખી મણિરામ વાણીસંગ્રહ’ના કર્તા.