ચુનીલાલ જયશંકર ઓઝા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

ઓઝા ચુનીલાલ જયશંકર: ચરિત્રનાયકના જીવન અને સાહિત્યનો તથા કાર્યને પ્રમાણભૂત પરિચય આપતો અને અધ્યાત્મની વિશદ છતાં સરળ ભાષામાં ચર્ચા કરતો ‘શ્રીમન્નૃસિંહાચાર્યજી' (૧૯૪૭) ચરિત્રગ્રંથ, ‘પક્ષપાતરહિત અનુભવપ્રકાશ’ (બી.આ. ૧૯૫૩) અનુવાદગ્રંથ તેમ જ શૃંગાર, અદ્ભુત, કરુણ અને શાંતરસની ટૂંકી વાર્તાઓનો સંગ્રહ ‘પુષ્પલતિકા' (૧૯ર૯)ના કર્તા.