અમૃતલાલ ભાઈશંકર ઉપાધ્યાય

ઉપાધ્યાય અમૃતલાલ ભાઈશંકર, ‘અમરીશ': વૈષ્ણવ સંપ્રદાયને કેન્દ્રમાં રાખી લખાયેલી ભજન પ્રકારની પદ્યરચનાઓની પુસ્તિકા ‘શ્રી અમરીશ ભજનાવલી-૧' (૧૯૫૬)ના કર્તા.