અર્જુન ભગત

અર્જુન ભગત (૧૮૫૦, ૧૯૦૦)ઃ તત્ત્વદર્શનને તાકતી, તિથિમહિના જેવી પરંપરિત તથા ચરોતરી તળપદ બોલીમાં રચેલી છંદોબદ્ધ રચનાઓનો સંગ્રહ ‘અરજુન વાણી’ (૧૯૨૨)ના કર્તા.