આંબાજી સ્વામી

આંબાજી સ્વામી: પદ્યકૃતિઓ ‘નમી રાજાનો રાસ’ (૧૯૨૧) અને ‘સતી ગુણસુંદરીનો રાસ' (૧૯૨૨)ના કર્તા.