આત્માનંદગિરિ

આત્માનંદગિરિ: વેદાંતના ૫૨૭ કઠિન શબ્દોની સમજૂતી આપતા ‘વેદાંત શબ્દકોશ' (૧૯૬૪)ના કર્તા.