ઇવાન દિનીશવીચના જીવનનો એક દિવસ/પ્રારંભિક


અર્પણ

હંસિકા અને અવિનાશ મહેતાને,
જે કહેતા
‘પ્રયત્ન તો કરવો જ’
અને
અંજની અને ડૉ. સિતાંશુ યશશ્ચંદ્રને
જેમના સ્નેહભર્યા, સચોટ માર્ગદર્શનને લીધે જ મારો આ
પ્રયત્ન સફળ થયો.