ઈશ્વરભાઈ ઝવેરભાઈ અમીન

અમીન ઈશ્વરભાઈ ઝવેરભાઈ: કાવ્યગ્રંથો ‘આશ્વાસન', ‘કાવ્યબિન્દુ' (૧૯૧૨) અને ‘હૃદયદર્શનમ્' (૧૯૧૨)ના કર્તા.