એમ. એમ. વી.

એમ. એમ. વી.: ચરિત્રલક્ષી અને ધર્મબોધક નાટક ‘દાનેશ્વરી રાજકુમાર લલિતાંગ' (૧૯૪૭) તથા ધાર્મિક પ્રસંગોને આધારે રચાયેલા સંવાદોનો સંચય ‘ધાર્મિક સંવાદ' (૧૯૭૩)ના કર્તા.