કરસનદાસ સી. કારિયા

કારિયા કરસનદાસ સી. : ‘અપમાનની આગ’ (૧૯૩૯) તથા ‘મેવાડી તલવાર નાટકનાં ગાયનો અને ટૂંકસાર'(૧૯૩૫)ના કર્તા.