કલ્યાણપ્રભુવિજય

કલ્યાણપ્રભુવિજય : ‘શ્રી કલ્યાણ કૌતુકકણિકા’ (૧૯૫૫), ‘પર્વતિથિ-ભક્તિભાસ્કર’ (૧૯૫૪) તથા ‘શ્રી પ્રવચનપ્રદીપ–ભા.૧-૨’(૧૯૫૫)ના કર્તા.