કસ્તુરભાઈ રામચન્દ્ર કંદોઈ

કંદોઈ કસ્તુરભાઈ રામચન્દ્ર : પ્રભુભક્તિનાં પદોનો સંગ્રહ ‘શ્રી સત્સંગભક્તિ’ (૧૯૨૦)ના કર્તા.