કાળિદાસ ચુનીલાલ કીનખાબવાળા

કીનખાબવાળા કાળિદાસ ચુનીલાલ : ચરિત્રાત્મક નવલકથા હરિસિંહ (૧૮૯૨)ના કર્તા.