કાવ્ય-આચમન શ્રેણી – પન્ના નાયક/૪૭. અવાવરુ જાળાં...


૪૭. અવાવરુ જાળાં...

અવાવરુ જાળાં
અને
સૂર્યપ્રકાશ
પૂછે છે એકબીજાને
એક સમયના
જાહોજલાલીભર્યા ઘરમાં
પ્રવેશવાનો
રસ્તો…


(દ્વિદેશિની, પૃ. ૨૭૧)