કૃષ્ણજી ગોવિંદ કિનારા

કિનારા કૃષ્ણજી ગોવિંદ : પૌરાણિક કથાઓને આધારે લખાયેલી બાળવાર્તાઓ ‘ધ્રુવ અને ચિલીયા’, ‘ભારતમાની વાતો’ તથા ‘લઘુ રામાયણ’(સંક્ષિપ્ત)ના કર્તા.