કૃષ્ણાનંદ અવધૂત

કૃષ્ણાનંદ અવધૂત (૧૮૯૦,-) : કવિ. એમ.એ. સુધીનો અભ્યાસ. ભગવદ્ભક્તિનાં કાવ્યોનો સંગ્રહ ‘શ્યામસુંદર ભજનાવલિ’ (ત્રી. આ. ૧૯૩૩) એમના નામે છે.