કૃષ્ણાનંદ સરસ્વતી

કૃષ્ણાનંદ સરસ્વતી : ચરિત્રલક્ષી પુસ્તક ‘પ્રભુરામ જીવનરામ’ (૧૯૦૨)ના કર્તા.