કૃષ્ણાબહેન

કૃષ્ણાબહેન : સિંદબાદનાં શૌર્યપ્રેરક સાહસોની સરળ શૈલીમાં લખાયેલી કથા ‘સિંદબાદનાં સાહસો’ (૧૯૫૨)નાં કર્તા.