ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ/શિવસુંદર


શિવસુંદર [ઈ.૧૫૪૧માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનમાણિક્યના શિષ્ય. ૩૮ના ‘લુંકટમતનિર્લોઠન-રાસ’ (ર.ઈ.૧૫૪૧)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧,૨). [શ્ર.ત્રિ.]