ચત્રુભુજદાસ કવિ

કવિ ચત્રુભુજદાસ : હિંદીમિશ્રિત ગુજરાતી ભાષામાં ચોપાઈબદ્ધ પદ્યકૃતિ ‘મધુમાલતીની વારતા’(૧૮૭૪)ના કર્તા.