જમનાદાસ શિવલાલ કંસારા

કંસારા જમનાદાસ શિવલાલ : ભક્તિવિષયક પદોનો સંગ્રહ ‘શ્રી ભગવતી છંદમાળા’ (૧૯૫૦) ના કર્તા.