જયંતીલાલ હાથીભાઈ અમીન

અમીન જયંતીલાલ હાથીભાઈ: દેશભક્તિ તેમ જ સાહસના ગુણોને વિષય બનાવતું સરળ શૈલીનું ગદ્ય-પુસ્તક ‘પુનરુત્થાન: ગાંધીયુગનું છાયાચિત્ર' (૧૯૨૩)ના કર્તા.