ઠાકોરદાસ ઝીણાભાઈ કાપડિયા

કાપડિયા ઠાકોરદાસ ઝીણાભાઈ : પદ્યકૃતિઓનો સંગ્રહ ‘ઠાકોરકૃત ભજનસાગર’ (૧૯૨૫) ના કર્તા.