ઠાકોરરામ વલ્લભરામ ઉપાધ્યાય

ઉપાધ્યાય ઠાકોરરામ વલ્લભરામ: પદ્યકૃતિ ‘અર્જુનકુમાર શૂરા અભિમન્યુ નાટકનાં ગાયનો' (૧૮૮૯)ના કર્તા.