દારાં ખુરશેદજી કાપડિયા

કાપડિયા દારાં ખુરશેદજી, ‘જોગણ’, ‘શાગિર્દ’ (૪-૪-૧૯૦૦) : ‘એક લોહીના’ (૧૯૨૨), ‘તોખમની તકોબરી’ (૧૯૨૩), ‘ભવનો ભોગ’ (૧૯૨૪), ‘નસીબનો દગો’ (૧૯૩૮) નવલકથાઓનાં કર્તા.