નર્મદાશંકર નારાયણ કવિ

કવિ નર્મદાશંકર નારાયણ : સતયુગનાં લક્ષણોનું પદ્યમાં વર્ણન કરતી કૃતિ ‘સતયુગ-૧'(૧૯૧૨)ના કર્તા.