નેમચંદ ગિરધરલાલ કાપડિયા

કાપડિયા નેમચંદ ગિરધરલાલ :ચરિત્રાત્મક કૃતિ ‘સીતારામચરિત્ર- ૧’ (૧૯૧૧), કાવ્ય ‘અંજનાસુંદરી’ (૧૯૦૯) તથા વાર્તા ‘ચિત્રસેન-પદ્માવતી’ (૧૯૨૯)ના કર્તા.