પેસ્તનજી ફરામજી કામા

કામા પેસ્તનજી ફરામજી (૧૮૧૫, ૧૮૯૭) : ‘દાસબોધ’ તેમ જ ‘શ્રીમદ્ ભગવદ્ગીતાનું ભાષાંતર’ના કર્તા.