પેસ્તનજી ફિરોજશાહ કાપડિયા

કાપડિયા પેસ્તનજી ફિરોજશાહ : ‘હયરત’, ‘કરમની કહાણી’ (૧૯૨૬), ‘બાર કે પોબાર’ (૧૯૩૦) નવલકથાઓના કર્તા.