પ્રાણજીવન મોરારજી કવિ

કવિ પ્રાણજીવન મોરારજી : જામનગરના મહારાજા જામસાહેબ શ્રી સર વિભાજીના મૃત્યુ નિમિત્તે રચાયેલું કાવ્ય ‘વિભેશવિરહ’ (૧૮૯૫)ના કર્તા.