ફકીરભાઈ ગોવિન્દભાઈ અમીન

અમીન ફકીરભાઈ ગોવિન્દભાઈ: દેશની આઝાદીવિષયક રચનાઓનો પદ્યસંગ્રહ ‘આઝાદીના મંત્રોનાં ગાયન’ (૧૯૩૦)ના કર્તા