ફૂલશંકર લાલભાઈ ઉપાધ્યાય

ઉપાધ્યાય ફૂલશંકર લાલભાઈ: પદ્યકૃતિ ‘વિદ્યાવિલાસી સુબોધમિત્ર વિલાસ’ના કર્તા.