બેપ્સી ઍન્જિનિયર

ઍન્જિનિયર બેપ્સી: પ્રેરણાદાયક જીવનચરિત્રનાં પુસ્તકો ‘લાખેણા જીવનપ્રસંગો' (૧૯૭૯) અને ‘ગુરુ નાનકની વાતો' (૧૯૮૦)ના કર્તા