ભાઈલાલ જમનાશંકર ઉપાધ્યાય

ઉપાધ્યાય ભાઈલાલ જમનાશંકર: નવલકથા ‘દર્પણ અથવા સુશીલા-લીલા: ૧' (૧૯૧૩)ના કર્તા.