મણિલાલ વલ્લભદાસ ઉપાધ્યાય

ઉપાધ્યાય મણિલાલ વલ્લભદાસ: પ્રાર્થના, સ્તુતિ, ભજન, આરતી જેવાં સ્વરૂપમાં કરેલી પદ્યરચનાઓની પુસ્તિકા ‘મણિવલ્લભ ભજનમાલિકા' (૧૯૬૮)ના કર્તા.