મણિશંકર મગનલાલ અયાચી

અયાચી મણિશંકર મગનલાલ: સળંગ કાવ્ય ‘શ્રીકૃષ્ણલીલા કથાકાવ્ય અથવા દશમલીલા' (૧૯૧૧)ના કર્તા.