મહીપત કવિ

કવિ મહીપત : રચનાબંધ શિથિલ હોવા છતાં કથારસને લીધે વાચનક્ષમ બનેલી નવલકથા ‘તન મેલાં મન ઊજળાં’(૧૯૬૬)ના કર્તા.