માણેકલાલ રામસહાય કલાલ

કલાલ માણેકલાલ રામસહાય : ૭૬ કડીના બોધક કાવ્ય ‘પાયમાલીનો પહાડ યાને દુર્ગુણનો દરિયો'(૧૯૧૫)ના કર્તા.