મોહનલાલ અમથાભાઈ ઉપાધ્યાય

ઉપાધ્યાય મોહનલાલ અમથાભાઈ: ચતુરંકી નાટક ‘જગદેકચન્દ્ર-વિશાલાક્ષી' (અન્ય સાથે, ૧૮૯૪)ના કર્તા.