રતન બે. કકલ્યા

કકલ્યા રતન બે.: એક રાજપૂત વીરાંગનાએ પતિના અપમૃત્યુના વેરની કરેલ વસૂલાતનું નિરૂપણ કરતી વાર્તા ‘વીર વનિતા’ (૧૯૩૭)ના કર્તા.