રતિલાલ વિઠ્ઠલદાસ કવિ

કવિ રતિલાલ વિઠ્ઠલદાસ : ‘કરણઘેલો પંચાંકી નાટક’, ‘ચંદનમલયાગિરિ નાટકનાં ગાયનો’ (૧૯૦૪), ‘વીરમતી અને જગદેવ પરમાર નાટકનાં ગાયનો’ (૧૯૦૪), ‘શ્રી નવીન ચંદ્રહાસ નાટકનાં ગાયનો’ (૧૯૦૫)ના કર્તા.