રામચંદ્ર એમ. ઉપાધ્યાય

ઉપાધ્યાય રામચંદ્ર એમ.: સુબોધ અને રસિક શૈલીમાં લખાયેલી સામાજિક નવલકથા ‘નિર્દોષનાં રુદન' (૧૯૩૫)ના કર્તા.