રામશંકર ગૌરીશંકર કવિ

કવિ રામશંકર ગૌરીશંકર : ગરબી, પદ અને લાવણીબદ્ધ પદ્યકૃતિ ‘દરગાહી દંગો'(૧૮૭૪)ના કર્તા.