રૂપશંકર ગંગાશંકર કવિ

કવિ રૂપશંકર ગંગાશંકર : પદ્યકૃતિઓ ‘શિવ સ્તુતિ’ (૧૮૭૧), ‘રસિક રૂપકાવ્ય–ભા. ૧-૨’ (૧૮૭૨, ૧૮૭૪) તથા ‘વનિતાવિયોગ’(૧૮૮૦)ના કર્તા.