વલ્લભજી ગોરધનદાસ કારિયા

કારિયા વલ્લભજી ગોરધનદાસ : ગિરનાર-યાત્રાનું વર્ણન કરતી પદ્યકૃતિ ‘ગિરનારષટ્વિષિ'(૧૮૮૫)ના કર્તા.