વિજયાગૌરી કાનુગા

કાનુગા વિજયાગૌરી : સરળ ભાષામાં લખાયેલાં પુસ્તકો ‘રાષ્ટ્રીય ગરબાવળી’ (૧૯૨૧) અને ‘રાષ્ટ્રીય ભજનાવળી’ (૧૯૨૨)નાં કર્તા.